છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. 400થી વધુ સાધુ-સાધ્વી ભગવંતના અધિપતિ હતા. પાલડીના ઓપેરા જૈન સંઘ ખાતે તેના પાર્થિવ દેહને લઇ જવાયો છે. જ્યાં તેમના અંતિમ દર્શન થઇ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓપેરા જૈન સંઘમાં તેઓ ચાતુર્માસ માટે રોકાયા હતા. જ્યાંથી તેમને પાલખી યાત્રા નીકળશે.