અમદાવાદ / જૈન આચાર્ય વિજય જયઘોષસૂરી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા, ઓપેરા જૈન સંઘ ખાતે પાર્થિવ દેહ લઇ જવાયો

Jain Acharya Vijay Jayagoshsoori Maharaj died in ahmedabad

પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જયઘોષસૂરી મહારાજ સાહેબનું આજે બુધવાર (13 નવેમ્બર) ના રોજ નિધન થયું છે. ઝાયડસ હોસ્પટલમાં જયઘોષ સુરી મ.સા કાળધર્મ પામ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ