વિવાદ / અમર્ત્ય સેને કહ્યું, 'જય શ્રી રામ'ના નારાને બંગાળની સંસ્કૃતિ સાથે કોઇ લેવા દેવા નહીં

Jai Sri Ram slogan not associated with Bengali culture Amartya Sen

નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને પણ પશ્ચિમ બંગાળમાં જય શ્રી રામના નારાને લઇને ચાલી રહેલા વિવાદમાં નિવેદન આપ્યું છે. કોલકતામાં જાદવપુર વિશ્વવિદ્યાલયમાં ગઇકાલે અમર્ત્ય સેને જણાવ્યું કે જય શ્રી રામનો નારા (Slogan)નો ઉપયોગ હવે લોકો સાથે મારપીટ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ