Rath Yatra / ભગવાન જગન્નાથને મામા તરફથી ભેટ, વાઘાનું કાપડ વૃંદાવન-બનારસથી મંગાવાયું

Jagannath's Mameru preparation on the occasion of 142th Rath yatra

રથયાત્રા એટલે અમદાવાદીઓ માટે એક તહેવાર. જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે તે ૧૪2મી રથયાત્રાને થોડાજ દિવસો બાકી છે. ત્યારે તેના ભાગરૂપે આજે ભગવાનના મોસાળવાસીઓએ જગનાથ મંદિરમાં મામેરાના દર્શન રાખવામાં આવ્યા હતા. જેના દર્શન કરવા મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ