અમદાવાદ / Rath Yatra 2020 Live: જય રણછોડ માખણ ચોરના નારા અને પોલીસ બંદોબસ્ત સાથે ઉજવણી

Jagannathji temple 143rd Rathyatra Ahmedabad gujarat

અમદાવાદમાં ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરાવવા CM રૂપાણી ખાસ હાજર રહ્યા હતા. તમે પણ ઘેરબેઠા ભગવાનના દર્શન કરી શકો છો. હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, જય રણછોડ માખણ ચોરથી મંદિર ગુંજી ઉઠ્યું છે. આ વર્ષે રથયાત્રામાં 14 હાથી અને દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી છે.  જુઓ રથયાત્રાની લેટેસ્ટ અપડેટ

બ્રેકિંગ ન્યૂઝ