રથયાત્રા / Jagannath Yatra 2022: જગન્નાથ મંદિરના પ્રસાદને 'મહાપ્રસાદ' કેમ કહેવાય છે? જાણો આધ્યાત્મિક કારણ

jagannath yatra 2022 know facts about world biggest kitchen and jagannath mandir mahaprasad

જગન્નાથ રથયાત્રા જેટલી પ્રખ્યાત છે, તેટલો લોકપ્રિય તેનો મહાપ્રસાદ છે. આ મહાપ્રસાદને બનાવવામાં ઉપયોગમાં લેવાતુ પાણીથી લઇને તેની પ્રક્રિયા આશ્ચર્યજનક છે. આ મહાપ્રસાદ દુનિયાના સૌથી મોટા રસાડોમાં તૈયાર થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ