અમદાવાદ / 800 કરોડનું જમીન કૌભાંડ હજુ શમ્યું નથી ત્યાં જ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની કેમેરામેન સાથે બબાલ

Jagannath Temple trustee Mahendra jha video viral Misconduct with cameraman

થોડા દિવસો અગાઉ જ અમદાવાદના જમાલપુરમાં જગન્નાથ મંદિર જમીન વિવાદ મામલે ચેરિટી કમિશનરે મહત્વનો ચુકાદો આપ્યો હતો. ટ્રસ્ટ દ્વારા વેચાયેલી જમીન પાછી લેવા માટે ઓર્ડર કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પાસે પત્રકાર નિવેદન લેવા ગયા હતા. આ દરમિયાન કેમેરામેન સાથે તેમણે બબાલ કરી હતી. કવરેજ કરવા આવેલા કેમેરામેનનો કેમેરો બંધ કરાવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ