Rath Yatra / અમિત શાહ અને વિજય રૂપાણી ભગવાન જગન્નાથજીની પહિન્દ વિધિમાં આપશે હાજરી

Jagannath rath yatra pahind vidhi Amit shah Vijay Rupani Ahmedabad

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથ ઉપર બિરાજમાન થઇ ભકતજનોને દર્શન આપવા નીકળશે ત્યારે મંદિર દ્વારા અલગ અલગ કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી. 1200થી વધુ દેશ-વિદેશના સાધુ સંતો આ રથયાત્રામાં ભાગ લઇ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ