ભાવનગર / છેલ્લા 34 વર્ષથી નીકળતી અને ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા કોરોનાને કારણે નહીં યોજાય

ભાવનગરમાં આ વર્ષે રથયાત્રા નહીં યોજાય. કોરોના વાયરસના કારણે રથયાત્રા મંદિરના પરિસરમાં જ ફરશે. માર્યાદિત લોકો સાથે તમામ ધાર્મિક વિધિ પૂરી થશે.પહિંદ વિધિમાં રાજવી પરિવાર હાજર રહેશે. છેલ્લા 34 વર્ષમાં પહેલીવાર ભાવનગરની રથયાત્રા શહેરમાં નહીં ફરે.

બ્રેકિંગ ન્યૂઝ