રથયાત્રા / હવાથી ઊલ્ટી લહેરાવાય છે ધજા, જગન્નાથ મંદિરથી જોડાયેલી આ વાતો કરી દેશે હેરાન

jagannath rath yatra 2019 know 7 amazing things related to jagannath temple can leave you in surprise

આડિશાની તીર્થ નગરી પુરીમાં આજથી ભગવાન જગન્નાથની રથ યાત્રા શરૂ થવાની છે. અહીંયા જગન્નાથ રથ ઉત્સવ 10 દિવસ સુધી ઊજવવામાં આવે છે. આમ તો પુરીનું જગન્નાથ મંદિર વિશ્વમાં પ્રસિદ્ધ છે તેમ છતાં આ મંદિરથી જોડાયેલી એવી કેટલીક વાતો છે જેના માટે ખૂબ જ ઓછા લોકો જાણે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ