VIRAL / રથયાત્રા વખતે લાખોની ભીડ વચ્ચે ભક્તોએ ઍમ્બ્યુલન્સને આ રીતે જગ્યા આપી

Jagannath Puri Rath yatra devotees make way for an ambulance to pass through the crowds in viral

જગન્નાથપુરી રથયાત્રા (Jagannath Puri Rath Yatra) માં દર વર્ષે લાખો ભક્તોનો મેળાવડો જામતો હોય છે. એવી માન્યતા છે કે ભગવાન જગન્નાથ (Jagannath) નો રથ ખેંચવાથી પુણ્ય થાય છે. એ જ કારણ છે કે ભગવાનનાં રથને ખેંચવા માટે લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી અહીં આવતા હોય છે. પરંતુ તેમ છતાં ભીડે જે રીતે એક એમ્બ્યુલન્સને જવાનો રસ્તો આપવામાં આવ્યો તે ખરેખર એક પ્રશંસનીય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ