Jagannath Rath Yatra 2023 / જળયાત્રા બાદ બીમાર પડ્યા ભગવાન જગન્નાથ, ઔષધિ-આયુર્વેદથી ઉપચાર કરશે વૈદ્ય, 15 દિવસ માટે નહીં થઈ શકે દર્શન

Jagannath fell ill after the jalyatra, devotees will not be able to visit for 15 days

જલયાત્રાના દિવસે અભિષેક થયા બાદ મંદિરના દરવાજા 15 દિવસ માટે બંધ રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાનને વધુ પડતા સ્નાન કરવાથી તાવ આવી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ