Rath Yatra / ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા: પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ, શહેરમાં કડક બંદોબસ્ત 

Jagannath 142th Rath yatra: police grand rehearsal

ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા 4 જુલાઈએ નીકળવાની છે. જેને લઇને આજે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું. પોલીસના પ્રિરિહર્સલ બાદ આજે પોલીસ કમિશનર એ.કે.સિંઘની અધ્યક્ષતામાં ગ્રાન્ડ રિહર્સલ કરાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ