ખુલાસો / બાલાકોટ એર સ્ટ્રાઈક મામલે ઇટાલીના પત્રકારનો ઘટસ્ફોટ, 45 આતંકીઓ હજુ હોસ્પિટલમાં

 Italian Journalist Francesca Marino On Balakot Air Strike JeM Terrorists Surgical Strike

ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકને પાકિસ્તાન સ્વીકારતું ન હતું. પાકિસ્તાન તો ઠીક ભારતમાં પણ આ સ્ટ્રાઈકને લઈને અનેક સવાલ ઉભા થયા હતા. પરંતુ હવે આ મામલે મોટો ખુલાસો કરાયો છે. તે પણ ઈટાલીના એક પત્રકારે ખુલાસો કર્યો છે. શું કહે છે આ વિદેશી પત્રકાર જોઈએ આ અહેવાલમાં..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ