કોલકાતા / મમતાની ધમકીઃ એક સેકન્ડમાં દિલ્હીના ભાજપ કાર્યાલય પર કબજો કરી શકું છું

It will take no time for me to touch your party office Mamata Banerjee

મમતા બેનરજીએ પોતાના ટ્વિટર પ્રોફાઇલમાં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની તસવીર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ભાજપે તેની કિંમત ચૂકવવી પડશે. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડવા પર મમતા બેનરજીએ ભાજપ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે આ સંપૂર્ણપણે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ભાજપને વિદ્યાસાગરની પ્રતિમા તોડવાની એકે એક ઇંચની કિંમત ચૂકવવી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ