મહારાષ્ટ્ર / મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, અચાનક લૉકડાઉન કરી દેવું એ પગલું ખોટુ હતું અને હવે..

it was wrong to impose lockdown suddenly says maha cm uddhav thackeray

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે અચાનક લૉકડાઉન લાગૂ કરવુ ખોટુ હતું અને હવે તેને તાત્કાલિક ન હટાવી શકાય. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધવાની સાથે ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે આગામી વરસાદની ઋતુ (ચોમાસુ) માં વધારે સાવચેત બનવાની જરૂર છે.

બ્રેકિંગ ન્યૂઝ