તમારા કામનું / ગરૂડ પુરાણમાં છે ઉલ્લેખ: જીવનમાં આ 10 વસ્તુઓનું કરો દાન, ખુલી જશે સ્વર્ગના દ્વાર

It is mentioned in Garuda Purana Donate these 10 things in life the gates of heaven will open

દરેક વ્યક્તિએ દાન-પુણ્ય કરવું જ જોઈએ. ગરુડ પુરાણમાં કેટલીક એવી વિશેષ વસ્તુઓના દાન વિશે જણાવવામાં આવ્યું છે જે જીવનભર કરવામાં આવે તો મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ