બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / ઘરમાં આટલી સંખ્યામાં પગથિયાં હોય તો અશુભ, વાસ્તુ નિયમ પ્રમાણે અચૂક કરો આ ફેરફાર
5 ફોટો ગેલેરી
Last Updated: 06:22 PM, 12 July 2024
1/5
વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુની ચોક્કસ જગ્યા નક્કી કરવામાં આવી છે. જો તેના મુજબ ઘરની બનાવટ હોય તો પરિવારને સુખ સમૃદ્ધિ મળે છે. જેમ વાસ્તુશાસ્ત્રમાં બેડરૂમ, રસોડાનું મહત્વ છે તેમ ઘરની સીડીઓનું પણ મહત્વ છે. જો તમે ઘરના બનાવટ વખતે સીડીઓનું ધ્યાન નથી રાખ્યું તો તમને જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઘરની સીડી કઈ દિશામાં છે? તેની સંખ્યા કેટલી છે? તે બધાનું આગવું મહત્વ છે. જો વાસ્તુ મુજબ સીડીઓ ના હોય તો તે તમારી બરબાદીનું કારણ બની શકે છે.
2/5
3/5
4/5
સીડીના વળાંકની પણ અસર પડતી હોય છે. જો ઘરમાં વળાંકવાળી સીડી બનાવવી હોય તો ઉત્તર દિશાથી શરુ થઇને દક્ષિણ દિશામાં એન્ડ થતો હોય તેવી બનાવટ રાખવી. પરંતુ આનાથી વિરૂદ્ધ વળાંક ન હોવો જોઈએ. સીડી જ્યાં શરુ થતી હોય અને જ્યાં એન્ડ થતો હોય તે જગ્યાએ દરવાજો બનાવવો. સીડી નીચે કબાટ, બાથરુમ કે પૂજા ઘર ન બનાવવું.
5/5
જો તમારી સીડી નોર્થ-ઇસ્ટ દિશામાં હોય તો તમને મોટા આર્થિક ફટકા પડી શકે છે. તમને સ્થળાંતર કરવાનો વારો પણ આવી શકે છે. સીડીના વાસ્તુ દોષથી છુટકારો મેળવવા તમે કાચબો બનાવીને સીડી નીચે રાખી શકો છો. આ સિવાય જો આ દિશામાં સીડી હોય તો તેને ઓછા વજનની રાખો. મતલબ કે, નોર્થ-ઇસ્ટમાં સીડી બનાવાની ફરજ પડે તો તેને લાકડાની બનાવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત