અમદાવાદ / વ્યાજે લીધેલા 8 લાખના 12 લાખ પરત કર્યા, હજી પણ 21 લાખ બાકી, રખિયાલનો નિવૃત શિક્ષક ફસાયો 5 ટકાની જાળમાં, જુઓ શું થયું |

It has come to light that a retired teacher has become a victim of usury in Rakhial

રખિયાલમાં એક નિવૃત શિક્ષક વ્યાજખોરનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. આ શિક્ષકે વ્યાજે લીધેલા 8 લાખ સામે 11 થી 12 લાખ ચુકવી દીધા હોવા છતાં 21 લાખથી વધુ રૂપિયાની ઉઘરાણી કરતા અંતે મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ