મોત પર સવાલ / 'અમરેલીમાં સિંહનું મોત અકસ્માતથી થયું હોય તેવું નથી લાગતું' પૂર્વ જજે કરી આ માંગ

વન વિભાગે મૃતક સિંહનું ટ્રેન અડફેટે મોત થયું હોવાનું કહી આકસ્મિક  ઘટના જણાવી. આ કેસમાં નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને HCના વકીલે કહ્યું કે, તપાસ કરો,ઘટના આકસ્મિક નહિ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ