કાયદા પર કંકાસ / વિધાનસભા ગૃહમાં લઘુમતિનો મુદ્દો ઉઠ્યો, ગ્યાસુદ્દીન શેખ અને પ્રદીપસિંહ વચ્ચે શાબ્દિક ટક્કર!

issue of minority was raised in the Legislative Assembly

વિધાનસભા ગૃહમાં લઘુમતિનો મુદ્દો ઉઠ્યો, ગ્યાસુદ્દીન શેખે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હંમેશા દરેક વાતને હિન્દુ મુસ્લિમ કરવાની સંકૂચિત માનસિકતાવાળા કહ્યા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ