ચંદ્રયાન 2 / ISROના વૈજ્ઞાનિકે જણાવ્યા Vikramનું લેન્ડિંગ બગડવાના આ 3 મોટા કારણો

Isro lost Chandrayaan-2 lander Vikram three big reason

ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર અમદાવાદના પૂર્વ નિર્દેશક અને IIT ખડગપુરના એડજંક્ટ પ્રો. તપન મિશ્રાએ જણાવ્યું કે આ મિશન બગડવાના 3 મોટા કારણો શું હોઈ શકે છે? કેવી રીતે લેન્ડિંગમાં મુશ્કેલી આવી હશે? અને ક્યાં ધ્યાન આપવાની જરૂરત હતી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ