બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:14 PM, 19 January 2025
વિશ્વ શાંતિની દિશામાં એક મોટું પગલું સામે આવ્યું છે. ઘણા સમયથી લડી રહેલાં બે દેશો ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનું એલાન થયું છે. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામનું એલાન કર્યું છે.
ADVERTISEMENT
JUST IN: A ceasefire between Israel and Hamas has come into effect after a delay of almost three hours. pic.twitter.com/HUktD418Kq
— DW News (@dwnews) January 19, 2025
વિશ્વ શાંતિની દિશામાં લઈ જતું પગલું
ADVERTISEMENT
ઈઝરાયલી પીએમનું આ એલાન વિશ્વ શાંતિની દિશામાં લઈ જતું પગલું છે.
'The framework for the release of the hostages includes a heavy price for Israel'
— Sky News (@SkyNews) January 19, 2025
Foreign Minister, Gideon Sa'ar says the ceasefire deal is being carried out because of a 'commitment to our brothers and sisters in captivity'
Latest ➡️ https://t.co/SnPEBVBmA3
📺 Sky 501 pic.twitter.com/2rvuykRaYa
3 કલાક મોડો અમલી બન્યો યુદ્ધવિરામ
પેલેસ્ટાઈનના ગાઝા શહેરમાં ઈઝરાયેલનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. વડા પ્રધાન નેતન્યાહૂની ઓફિસે એક એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે. નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે યુદ્ધવિરામ ત્રણ કલાક મોડો અમલમાં આવ્યો કારણ કે હમાસે બંધકોની યાદી સોંપવામાં વિલંબ કર્યો હતો.
પહેલાં 42 દિવસનું યુદ્ધવિરામ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાનો માર્ગ શોધવા માટે યુદ્ધવિરામ કરાર થયો છે. તેનો તબક્કાવાર અમલ કરવાનો છે. કરાર અનુસાર પ્રથમ તબક્કો 42 દિવસનો રહેશે. આ સમયગાળા દરમિયાન બંધકોને મુક્ત કરવામાં આવશે. ઓછામાં ઓછા 33 ઇઝરાયેલ નાગરિકો હાલમાં હમાસની કેદમાં છે. જેમાંથી ત્રણ બંધકોને રવિવારે મુક્ત કરવામાં આવશે.
હમાસે 7 ઓક્ટોબરે બંધક બનાવ્યાં હતા
પેલેસ્ટાઈની આતંકી સંગઠન હમાસે 7 ઓક્ટોબરે કેટલાક ઈઝરાયલી નાગરિકોને કેદ કર્યાં હતા ઈઝરાયલે તેમને છોડવાની શરતે જ યુદ્ધવિરામ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.