નિવેદન / "કટ્ટરવાદીઓના લીધે ઇસ્લામ બદનામ, તેમને રોકવા જ પડશે" : યોગગુરુ બાબા રામદેવ

યોગગુરુ બાબાએ ફ્રાંસના રાષ્ટ્રપતિના થઈ રહેલા વિરોધને અંગે કહ્યું હતું  કે,"ન તો ઇસ્લામ જોખમમાં છે અને ન ઇસ્લામને કોઈનાથી જોખમ છે, કુરાન, બાઇબલ કે વિશ્વના કોઈ પણ પુસ્તકને થી કોઈ ખતરો નથી. ભય માત્ર આતંકવાદનો છે, કટ્ટરવાદનો છે. જેના લીધે આખા વિશ્વમાં ઇસ્લામ બદનામ થઈ રહ્યું છે."

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ