બાંગ્લાદેશમાં હિંસા / 'હિન્દુ અલ્પસંખ્યકોની હત્યાઓ થઇ રહી છે... અફસોસ છે કે સંયુક્ત રાષ્ટ્ર મૌન છે': ઇસ્કોન ઇન્ડિયા

iskcon temple incident radharamn das united nations reaction

ઈસ્કોન ઈંડિયાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે હોળીની પૂર્વ સંધ્યાએ બાંગ્લાદેશના ઢાકામાં ઈસ્કોન મંદિર પર તોડફોડની ઘટનાની નિંદા કરતા તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ