Ek Vaat Kau / શું આ પાકિસ્તાનનો અંત છે? | Ek Vaat Kau

હંમેશા ભારત માટે ખોટી અને ખરાબ વાત કરનારા પાકિસ્તાનમાં હાલ ભૂખમરાની સ્થિતિ છે. આ કપરા સમયમાં દુનિયાના અનેક દેશ સામે પાકિસ્તાને મદદ માંગી છે. તેમાં પણ ખાસ કરીને હવે ભારતને લઈ પાકિસ્તાનની શાન ઠેકાણે આવી છે. અને પીએમ મોદી ચર્ચા કરે તેવી ભલામણ સાઉદી અરબને કરી રહ્યું છે. હંમેશા આતંકવાદને પોષનારાને શાંતિની ડાહ્યી ડમણી વાતો કેમ આવી રહી છે તેના પણ ઘણા કારણો છે. પાકિસ્તાનમાં ખરાબ સ્થિતિનું મુખ્ય કારણ ત્યાંની સત્તા રૂઢ પાર્ટીઓ અને આર્મીછે જે જનતાને ભૂખમરાના દલદલમાં ધકેલી રહ્યા છે. તો શું આ પાકિસ્તાનનો અંત છે? જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ