દેશમાં છેલ્લા 6 મહિના પછી એક જ દિવસમાં કોરોનાના 3,000થી વધુ કેસ, કોરોનાથી સંક્રમિત 6 દર્દીઓના પણ મોત થયા છે અને રાહતની વાત એ છે કે કોરોનામાંથી 1,396 દર્દીઓ સાજા પણ થયા છે, ગુજરાત સહિત દેશભરના રાજ્યોમાં કોરોના કેસ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. ત્યારે શું ફરીથી કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે? જુઓ Ek Vaat Kau