આસ્થા / ઘરમાં બાંધવામાં આવતા કબૂતરના માળાને શુભ માનવામાં આવે કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Is pigeon nest built in the house considered auspicious or inauspicious? Know what Vastu Shastra says

ઘણી વખત લોકો કહે છે કે ઘરમાં કબૂતર માળો બાંધે તો આર્થિક તંગીનો સામનો કરવો પડે છે પણ ઘણા લોકો કહે છે કે કબૂતર માળો બાંધે તો સૂતેલ કિસ્મત પણ ચમકી જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ