મહામંથન / ચારરસ્તા પર કકળાટ કાઢ્યે કંકાશમાંથી મુક્તિ મળે ખરી? વિચારવા જેવો સવાલ, કે પછી ખાલી અંધશ્રદ્ધા જ છે?

Is it possible to get rid of anxiety by making a noise on the road? A question to think about, or is it just superstition?

કાળી ચૌદશનાં દિવસે લોકો ઘરમાં કંકાસ મટે તે માટે કકળાટ કાઢે છે. અનાદિકાળથી ચાલી આવતી આ પરંપરા ચાલી આવે છે. આજનો દિવસ તંત્ર મંત્રની ઉપાસના માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. વાસ્તવમાં ચારરસ્તા પર કકળાટ કાઢ્યે કંકાશમાંથી મુક્તિ મળી જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ