ચીનમાં કોરોનાની અતિ વિકટ સ્થિતિને જોતા ભારતમાં પણ ફરી એકવાર કોરોનાનો ફૂંફાડો આવશે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો વેક્સિનનો બુસ્ટરડોઝ લેવા પડાપડી કરી રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર અચાનક ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અનેક લોકોને એક મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે કે બુસ્ટરડોઝ લેવો કેટલો જરૂરી છે. જુઓ ગુજરાતના જાણીતા ડૉક્ટરની સલાહ શું છે? Ek Vaat Kau માં