રાજનીતિ / શું ગુજરાતના નેતાઓથી ભાજપ હાઈકમાન્ડ નારાજ? આગામી મહિનાઓમાં વધશે આવી દોડધામ

is bjp high command not happy with gujarat bjp leaders

ગુજરાતમાં તાજેતરમાં જ યોજાયેલ પેટાચૂંટણીમાં 6 માંથી 3 બેઠકો પર ભાજપની હાર થતાં ભારતીય જનતા પાર્ટીના હાઇકમાન્ડમાં નારાજગી જોવા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે. પેટાચૂંટણીના પરિણામો બાદ તરત જ દિવાળીના અવસર પર ગુજરાત આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે ભાજપના સ્થાનિક નેતાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ