મનોરંજન / RRR રિલીઝ થયા બાદ આલિયા છે રાજામૌલીથી નારાજ? સોશિયલ મીડિયા પર કર્યું કંઈક એવું કે વિચારમાં પડી ગયા ફેન્સ

 is alia bhatt unhappy with ss rajamauli

RRRનાં રિલીઝ બાદ આલિયા ભટ્ટે એસએસ રાજામૌલીને ઇન્સ્ટાગ્રામમાં અનફોલો કર્યા છે અને RRRને લગતી ઘણી પોસ્ટ પણ ડિલીટ કરી છે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે તે રાજામૌલીથી નિરાશ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ