બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ગુજરાત / અમદાવાદ / Irrigation water of Narmada canal will not be available in North Gujarat including Mehsana
Vishnu
Last Updated: 07:29 PM, 15 March 2022
મહેસાણા અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં નર્મદાના સિચાઈનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ પિયત માટે પાણી બંધ કરવાના નિર્ણયથી ખેડૂતો ચિંતિત બની ગયા છે.
બનાસકાંઠામાં કેનાલોમાં આજથી સિંચાઇ માટે પાણી બંધ
બનાસકાંઠામાં સરહદીય વિસ્તારની કેનાલોમાં સિંચાઇ માટે પાણી બંધ કરવામાં આવ્યું છે.આજથી સરહદીય કેનાલોમાં સિંચાઇનું પાણી આપવામાં આવશે નહીં.વાવ, થરાદ, સુઇગામ, ભાભરના ખેડૂતોમાં નર્મદાના કેનાલમાં સિંચાઇનું પાણી બંધ કરવાના નિર્ણયથી ખેડૂત ચિંતિત છે. વાવ-થરાદના ધારાસભ્યો સહિત ખેડૂત સંગઠનો દ્વારા રજૂઆત કરાઇ છે.કેનાલમાં સિંચાઇનું પાણી ચાલુ રાખવા માંગ કરાઇ હતી.જિલ્લામાં વાવેતર સમયે જ સિંચાઇના પાણીની તંગી સર્જાઇ શકે છે.ધરતીપુત્રોને બાજરી, જુવાર સહિતના પાકોને પાણી આપવું મુશ્કેલ બનશે. જિલ્લાના બંને મુખ્ય ડેમ તળિયા ઝાટક અને નર્મદાની કેનાલોમાં આજથી પાણી બંધ કરવામાં આવતા ઉનાળુ પાક લેવા ઈચ્છુક ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.
તૈયાર પાક ઉભો છે ત્યારે પાણી આવ્યું
તો બીજી તરફ નર્મદાની કોરી રહેતી કેનાલમાં પાણી આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ઘઉં લણણી કામગીરી ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે કોરી તૂટેલી કેનાલમાં નિગમ દ્વારા પાણી છોડી દેવામાં આવતા તૈયાર ઊભા પાક પર પાણી ફરી વળ્યું છે. અમદાવાદના છેવાડાના રેઠલ, દદુકા, ઉપરદળ સહિતના ગામમાં જરૂર સમયે પાણી મળે તો 1000 હજાર હેક્ટર પાક બચી શકે છે પણ તંત્ર મનફાવે તેમ નિર્ણય લઈ ક્યાંય પાણી બંધ કરી રહ્યું છે તો ક્યાંય વણજોઈતું પાણી છોડવામાં આવી રહ્યું છે. ખેડૂતો આરોપ કરી રહ્યા છે કે જ્યારે પાણી આવે ત્યારે કોઇ કામ નથી આવતું એમ જ વેડફાઇ જાય છે. સરકારે અને ખાસ કરીને નર્મદા નિગમે આ વાત ગંભીરતાથી ધ્યાને લે તેમજ ઊભા પાકની નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News