બોલિવૂડ / સંયોગ : ઈરફાને કહી હતી માતાના આશીર્વાદને લઈને આ વાત, શું એ જ વાત સાચી પડી?

Irrfan Khan Spoke Lines Of Munawar Rana Said Maa Duwaye Krti Khwab Mei Aa Jaati Hei

બોલિવૂડમાં પોતાની દમદાર એક્ટિંગ દ્વારા લાખો લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર રાજસ્થાનના એક્ટર ઈરફાન ખાને દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર બોલિવૂડ સહિત તેમના હોમટાઉન જયપુર પણ શોકમાં ડૂબી ગયું છે. બે દિવસ પહેલાં તેમની માતા સઈદા બેગમનું નિધન થયું હતું. એવું કહેવાય છે કે, ઈરફાન માની ખૂબ જ નજીક હતો અને ઘણીવાર ઈન્ટરવ્યૂમાં ઈરફાને માતા પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ