ખાસ ઓફર / IRCTC લઈને આવ્યુ ચારધામ યાત્રા માટે સ્પેશિયલ ટૂર પેકેજ, ઓછા ખર્ચમાં મળશે શાનદાર સુવિધાઓ, જાણો ડિટેલ્સ

irctcs char dham yatra tour package kedarnath dham 2022 badrinath and kedarnath sacred pilgrimages start date

કેદારનાથ ધામની પવિત્ર યાત્રા આજથી શરૂ થઈ રહી છે. ત્યાં જ બદ્રીનાથ ધામના કપાટ 8 મેથી ખુલી જશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝ્મ કોર્પોરેશન ચાર ધામ યાત્રા માટે એક ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર 10 જૂનથી શરૂ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ