રાહત / રેલવે નહીં પીરસી શકે ખરાબ અથવા વાસી ખાવાનું, આવી રીતે મેળવો ખાવાની સમગ્ર માહિતી

irctc will food delivery in train with qr codes

રેલવે ટ્રેનોમાં યાત્રીઓને આપવામાં આવતા ખાવાના પેકેટ પર અવારનવાર ફરિયાદો આવતી રહે છે. યાત્રીઓની આ પરેશાનીને હલ કરવા માટે QR કોડની શરૂઆત કરવા જઇ રહ્યું છે. જેમાં ખાવા સંબંધિત તમામ માહિતી મળી જશે.

બ્રેકિંગ ન્યૂઝ