બ્રેકિંગ ન્યુઝ
Krupa
Last Updated: 01:34 PM, 19 September 2019
ADVERTISEMENT
રેલ યાત્રા દરમિયાન સામાન્ય રીતે ખાવામાં મળતી ચીજોની ખરાબ અથવા વાસી હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. યાત્રીઓની આ પરેશાનીનો ઉકેલ લાવવા માટે રેલ મંત્રાલય નવી શરૂઆથ કરવા જઇ રહ્યું છે. રેલવે ટ્રેનોમાં યાત્રીઓને આપવામાં આવતા ખાવાના પેકેટ પર એના સંબંધિત જરૂરી જાણકારી માટે ક્યૂઆર કોડ (QR Code) જરૂરી હશે. એના માટે IRCTC નિયમ તૈયાર કરી રહ્યું છે. આ નવી સિસ્ટમને ફેઝ વાઇસ રીતથી લાગૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
રેલવેના ખાવાના ઉપર QR Code જરૂરી
QR Code ને સ્કેન કરવાથી યાત્રીઓને ખાવાની જાણકારી મળશે. આ કોડને સ્કેન કરવા પર ખાવાની સાચી કિંમત, પેકિંગ ક્યારે અને ક્યાં થયું હતું અને કેટલા વાગે થયું આ પ્રકારની ઘણી વાતો જાણી શકશો.
આ પહેલા રેલવેએ ખાવાની ગુણવત્તા અને એને બનાવનાર રસોઇઓ પર નજર રાખવા માટે યાત્રીઓને IRCTC ની વેબસાઇટ પર હવે ખાવાનો ઓર્ડર કરતા પહેલા કિચનમાં બની રહેલા ખાવાનું જોવાની સુવિધા ઉપલબ્ધ કરી હતી.
શું હોય છે QR Code?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.