ટ્રાવેલ / હોળીના તહેવાર પર હવે યાત્રીઓ નહીં થાય હેરાન, તેજસ એક્સપ્રેસમાં આ સુવિધા વધારાઇ

irctc will be added extra coaches in tejas express on holi occasion

હોળીના તહેવારમાં દિલ્હીથી લખનઉ આવવા માટે ટ્રેન અને બસોમાં જગ્યા નહીં હોવાના કારણે યાત્રીઓ ખુબ જ પરેશાન રહે છે. આવા યાત્રીઓ માટે આઇઆરસીટીસી તેજસ એક્સપ્રેસમાં વધારાના કોચ લગાવીને તેમને રાહત આપી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ