નિર્ણય / જો લેટ થશે તેજસ એક્સપ્રેસ તો યાત્રાળુને મળશે 250 રૂપિયા રિફન્ડ, IRCTCનું એલાન

irctc tejas offers complumentary travel isnurance for the rail passengers

લખનઉથી દિલ્હી વચ્ચે શરૂ થનારી તેજસ એક્સપ્રેસને લઇને IRCTCએ મોટો નિર્ણય લીધો છે. રેલ યાત્રાળુને આકર્ષિત કરવા માટે વીમાની સાથે-સાથે ટ્રેન મોડી પડવા પર વળતર આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જો ટ્રેન 1 કલાક મોડી પડે છે તો યાત્રાળુને 100 રૂપિયા વળતર આપવામાં આવશે. જ્યારે 2 કલાકથી વધારે મોડુ થવા પર તમામ યાત્રાળુને 250 રૂપિયા આપવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ