નિર્ણય / કોરોનાની અસર, AC કોચમાં ઓઢવા માટે ધાબળા નહી મળે, પડદા પણ કાઢી નાખવામાં આવશે

IRCTC denies to give blankets to passengers in Rajdhani Exp and Premium Trains

કોરોના વાઇરસના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખીને મુસાફરોને હવે ટ્રેનની મુસાફરી દરમિયાન ધાબળા આપવામાં આવશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ