Coronavirus / કોરોના : ઈરાનમાં ફેલાઈ એક અફવાને કારણે લોકોએ પીધી આ વસ્તુ અને થયા 5000ના મોત

iran 728 dead after more than 5000 drink alcohol to cure coronavirus

ઈરાનમાં અફવા ફેલાઈ હતી કે આલ્કોહોલ પીવાથી કોરોના સંક્રમણની સારવાર થઈ જાય છે. એ બાદ સેંકડો બાળકો સહિત હજારો લોકોએ ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પી લીધો હતો. ઈરાન સરકારે સોમવારે જણાવ્યુ હતુ કે આ ઘટનામાં 728ના મોત થાય છે. જોકે એ બાદ ઈરાન સરકારે કબુલ્યુ હતુ કે લોકોએ કોરોનાથી બચવા મેથેનોલ પીધો છે. જેના કારણે 5 હજારના મોત થયા છે. જ્યારે 90 લોકોની દ્રષ્ટિ જતી રહી છે. ઉલ્લેખનીય છે આ આંક કોરોનાથી અહીં મરનારા આંક જેટલો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ