બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:01 PM, 19 May 2025
આખરે આઈપીએલ પ્લેઓફ્સમાં 4 ટીમ નક્કી થઈ છે. રવિવારે દિલ્હી સામે ગુજરાતની ભવ્ય જીત બાદ 3 ટીમ નક્કી થઈ છે. પ્લેઓફ્સમાં આવનારી પહેલી ટીમ ગુજરાત ટાઈટન્સ છે જેના 18 પોઈન્ટ છે, બીજા નંબરે 17 પોઈન્ટ સાથે બેંગ્લુરુ અને ત્રીજા ક્રમે 17 પોઈન્ટ સાથે પંજાબ કિંગ્સ છે.
ADVERTISEMENT
𝗡𝗲𝘅𝘁 𝗦𝘁𝗼𝗽: 𝗣𝗹𝗮𝘆𝗼𝗳𝗳𝘀 📍
— IndianPremierLeague (@IPL) May 18, 2025
Led by Shubman Gill, the 𝙂𝙪𝙟𝙖𝙧𝙖𝙩 𝙏𝙞𝙩𝙖𝙣𝙨 have made it to their third Top 4️⃣ finish in four years 🔥#GT fans, 2️⃣nd title loading? 🤔#TATAIPL | #DCvGT | @gujarat_titans pic.twitter.com/uJSCIFt9ub
પ્લેઓફ્સની ટીમ
ADVERTISEMENT
(1) ગુજરાત ટાઈટન્સ
(2) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
(3) પંજાબ કિંગ્સ
Playoffs: Secured ✅
— IndianPremierLeague (@IPL) May 18, 2025
Belief: Unshaken 💪
Eyes: On the Prize 🏆@RCBTweets storm into the Playoffs with fire and focus 🔥#TATAIPL | #DCvGT pic.twitter.com/R3YKviNSjX
Punjabi aa gaye oyee! 🕺🏻🔥 pic.twitter.com/cZMiWUI2i6
— Punjab Kings (@PunjabKingsIPL) May 18, 2025
ચોથી ટીમ માટે 3 વચ્ચે મુકાબલો
ચોથી ટીમ માટે 3 ટીમો વચ્ચે મુકાબલો છે જેમાં દિલ્હી, મુંબઈ અને લખનઉ વચ્ચે સીધો મુકાબલો છે. પ્લેઓફ્સમાં મુંબઈની ટીમની વધારે શક્યતા છે. જો દિલ્હી મુંબઈ સામે હારે તો તેનો પણ આઈપીએલમાંથી નીકળી જશે અને જો દિલ્હી સામે મુંબઈ હારે તો તેમણે પંજાબ સામેની મેચ જીતવી જ પડે. જ્યારે GT, RCB અને PBKS એ પ્લેઓફમાં પોતાનું સ્થાન બુક કરી લીધું છે, તેઓ હજુ પણ ટોચના બેમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે, જેનાથી તેમને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે. પોઈન્ટ ટેબલ પર એક અને બે સ્થાન મેળવનાર ટીમો ફાઇનલમાં સીધા પ્રવેશ માટે ક્વોલિફાયર 1 માં એકબીજા સામે રમશે. ક્વોલિફાયર 1 માં હારનાર ટીમ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે એલિમિનેટર (નંબર 3 અને 4 સ્થાન મેળવનાર ટીમો વચ્ચે) ના વિજેતા સાથે રમશે.
કોણ લઈ જશે ટ્રોફી
ક્રિકેટ જગતના પંડિતો જણાવી રહ્યાં છે આ વખતે ગુજરાત અથવા બેંગ્લુરુ આઈપીએલ ટ્રોફી લઈ જાય તેવી વધારે સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT