ટૂર્નામેન્ટ / કોરોના વાયરસના સંકટ વચ્ચે IPLના આયોજન પર રોહિત શર્માનું સૌથી મોટું નિવેદન

IPL might happen when things settle down: Rohit Sharma amid corona virus outbreak

કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. વાયરસનાં ખતરાને જોતા પહેલાં જ ઘણી બધી સ્પોર્ટસ ઈવેન્ટ રદ્દ કરી દેવામાં આવેલ હતી. સાથે જ આ વર્ષની આઈપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે આ વાયરસના કારણે આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે નહીં. એવામાં ટીમ ઈન્ડિયાનાં દિગ્ગજ ખેલાડીએ ટૂર્નામેન્ટનાં આયોજનની વાત કરીને બધાને અચંભામાં મૂકી દીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ