નિવેદન / કોરોના વાયરસને કારણે IPL રમાશે કે નહી તે અંગે ખુલાસો

ipl can held on the later day by Mahrastra Minister

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે શનિવારે કહ્યુ કે, દેશભરમાં કોરોના વાયરસના વધી રહેલા ખતરાને જોઇને ઇન્ડિયન પ્રીમિયર લીગ ( IPL) નું આયોજન પાછળથી કરવામાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ