IPL 2020 / કોરોના વાયરસ IPLને પણ ભરખી જશે? 48 કલાકમાં જાહેરાત કરી શકે છે ગાંગુલી

IPL can be cancelled by bcci, sourav ganguly can announce big decision

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL હવે કોરોના વાઇરસની ઝપેટમાં આવતી દેખાઈ રહી છે. મળી રહેલા અહેવાલો અનુસાર IPLની ૧૩મી સિઝન કોરોના વાઇરસને કારણે રદ થાય તેવી શક્યતા છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે અને આગામી ૪૮ કલાકમાં IPL રદ થવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ