ઈન્ટરવ્યુ / મને કેપ્ટન પદેથી હટાવી દીધો અને કીધું પણ નહીં, એના કરતાં તો...આ IPL ટીમના પૂર્વ કેપ્ટને કાઢ્યો બળાપો

ipl 2021 sunrisers hyderabad david warner interview

ઓસ્ટ્રેલિયન ધુરંધર ડેવિડ વોર્નર હેરાન છે કે સનરાઈઝર્સ હૈદ્રાબાદના મેનેજમેન્ટે તેમને કેપ્ટનશીપ પદેથી હટાવવાનું કારણ જણાવ્યું નથી. આ સ્ટાર બેટ્સમેને દાવો કર્યો કે સનરાઈઝર્સ ફ્રેન્ચાઈજીએ આઈપીએલની વર્તમાન સિઝનમાં તેમને સુકાનીપદેથી હટાવવાનું કોઈ કારણ જણાવ્યું નથી. તેમણે કહ્યું કે, ફોર્મના આધારે નિર્ણય લેવામા આવ્યો તો આ નિરાશાજનક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ