નિવેદન / IPL 2020 : જીત બાદ રોહિત શર્માનો દાવો, કહ્યું આવી ટીમ વધારે મેચ જીતશે

 IPL 2020 : Mumbai Indians beats Kolkata Knight Riders by 8 wickets

મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ગઈ કાલે કોલકાતાને આઠ વિકેટે માત આપ્યા બાદ કહ્યું, ''લક્ષ્યનો પીછો કરતાં આવી જીત શાનદાર છે. આનાથી અમારો આત્મવિશ્વાસ ઘણો વધશે. ટૂર્નામેન્ટમાં હવે બાદમાં બેટિંગ કરનારી ટીમ વધુ મેચ જીતશે.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ