ક્રિકેટ / IPL 2020માં આવ્યો આ નવો નિયમ, હવે આવા ખેલાડીઓ નહીં રમી શકે મેચ

IPL 2020 final mumbai governing council meeting bcci president sourav ganguly

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020ની સીઝનમાં કન્ક્યુશન સબ્સિટ્યૂટ (CONCUSSION SUBSTITUTE) નિયમ લાગુ કરવામાં આવશે. બીસીસીઆઈના પ્રમુખ સૌરભ ગાંગુલીએ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સોમવારે આ માહિતી આપી હતી. નવા આઈસીસીના નિયમ મુજબ, જો કોઈ ખેલાડીને બેટિંગ અથવા બોલિંગ દરમિયાન ઈજા થઈ જાય છે, તો તે મેચમાંથી બહાર થઈ શકે છે અને તેના બદલે મેચમાં અન્ય ખેલાડી આવી શકે છે. આને કર્કશ નિયમ કહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ