ઉત્સવ / પતંગોત્સવ 2020 સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા કોલોનીમાં ઉજવાશે, અમદાવાદનું નામ કેમ કપાયુ?

 international kite festival 2020 in statue of unity

પતંગોત્સવ 2020 કેમ કેવડિયા કોલોની ઉજવાશે. દર સાલ અમદાવાદ સાબરમતી ખાતે ઉજવાતો પતંગ મહોત્સવ આ સાલ કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુઓફ યુનિટીમાં યોજાવાનો છે ત્યારે અમદાવાદનું નામ કેમ કમી કરવામાં આવ્યું તે અંગે ગણગણાટ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી CAA, NRC, NPR વગેરે જેવા મુદ્દાઓને કારણે ભારતની આતંરરાષ્ટ્રીય છબી ખરડાઈ છે. ત્યારે પ્રવાસન વિભાગ ઉપર માઠી અસરો પડી છે. કેવડિયાને આતંરાષ્ટ્રીય ફલક ઉપર લાવવા માટે આ પ્રયાસ કરાઈ રહ્યો હોવાની પણ ચર્ચા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ