કોરોના વાયરસ / પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરે તે પહેલાં લેવાયો મોટો નિર્ણય, એક સપ્તાહ સુધી આ ફ્લાઈટ પર રોક

 international commercial passenger flights shall be allowed to land in India

કોરોના વાયરસનાં કારણે વિશ્વમાં અફરાતફરીનો માહોલ છે. દેશનાં વડાપ્રધાન આજે રાત્રે રાષ્ટ્રને આ મુદ્દે સંબોધિત કરવાના છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા બીજો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ