અમદાવાદ / રાણીપ અને વસ્ત્રાલમાં વ્યાજખોરોનો આતંકઃ વસ્ત્રાલના રહીશ ધમકીથી ત્રાસીને ઘર છોડીને જતા રહ્યા

 Interest Rate Taker Terror Ranip and vastral Ahmedabad

શહેરમાં વ્યાજખોરોનો ફરી એક વાર આતંક સામે આવી રહ્યો છે વ્યાજખોરોની પઠાણી ઉધરાણીથી કંટાળીને લોકો આત્મહત્યા કરે છે અથવા તો ઘર છોડીને જતા રહે છે. શહેરમાં એક પછી એક વ્યાજખોરોની પઠાણી ઉધરાણીના કિસ્સાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ