સંકટ / રામ મંદિર ભૂમિ પૂજન સમારોહમાં થઈ શકે છે આતંકી હુમલો, ગુપ્તચર એજન્સીનું એલર્ટ

intelligence agencies flag islamist terror strikes in ayodhya on the day of ram mandir bhumi pujan

ભારતીય ગુપ્તચર એજન્સીએ એલર્ટ કરતા કહ્યું છે કે રામમંદિરના ભૂમિ પૂજન ઉપરાંત 15મી ઓગસ્ટ અને જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાની વર્ષગાંઠ પર આતંકવાદી હુમલાની આશંકા છે. લશ્કર અને જૈશેના આતંકવાદીઓ આ માટે અફગાનિસ્થાનમાં વિશેષ ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. એલર્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ